Rural Labour Commissionerate
Labour & Employment Department, Government of Gujarat

Advanced search




HomeSitemapFeedbackHelp

Rural Labour Commissionerate

Admin Login

અધિકારો અને અપેક્ષાઓ

 
 તમામ કચેરીઓ કામકાજના દિવસોમાં સવારે ૧૦-૩૦ થી ૧૮-૧૦ સુધી ખુલ્‍લી રહે છે.
 કચેરીમાં આવતા તમામ અરજદારોને જે તે અધિકારી સાથે મુલાકાતનો અધિકાર રહે છે.
 કોઇપણ અરજદાર પોતાની ફરીયાદ અંગે કચેરીના વડાને રજુઆત કરી શકે છે.
 

વહીવટી તંત્રને જુદી જુદી યોજનાઓ માટે જણાવેલ પુરાવાઓ, વિગતો સમયસર આપી તે યોજનાના લાભ સમયસર મળી રહે તે માટે જરૂરી છે.

 લેવાયેલ નિર્ણયની સ્‍પષ્‍ટ કારણોસર જાણ અરજદારને કરવામાં આવશે.
 પત્ર વ્‍યવહારકની ભાષા સરળ અને વિવેકપૂર્ણ રહેશે.
 વહીવટી તંત્રમાં સુધારા, કર્મચારીઓના વલણ અંગેની ફરીયાદો ઉપર ત્‍વરીત ધ્‍યાન અપાશે.
 

સર્વે કર્મચારી-અધિકારીઓ પ્રમાણિકતાથી તટસ્‍થ રીતે ફરજ બજાવી શકે તે માટે તેમની નિમણૂંક – બદલી અંગે હસ્‍તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

 

નક્કી થયેલ કાયદા/નિયમો વિરુદ્ધ વહીવટી તંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહ્ય રીતે દબાણ પ્રયાસો ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

 

ગ્રામ મજુર તંત્ર દ્વારા જિલ્‍લા કક્ષાએ સરકારી શ્રમ અધિકારી (ગ્રામ્‍ય) ની કચેરી, તથા તાલુકા કક્ષાએ મદદનીશ સરકારી શ્રમ અધિકારીની કચેરી, મારફત કૃષિ શ્રમ યોગી અને ગ્રામીણ શ્રમયોગીની નીચે મુજબનું કાયદાકીય રક્ષણ અને કલ્‍યાણકારી યોજનાઓનો લાભ મળવાપાત્ર થાય છે.

 
Copyright © 2009 Rural Labour Commissionerate. All Rights Reserved.
This page is last updated on : 2/7/2010
Visitors : 95128
Disclaimer