| મુખપૃષ્ટઇ-સીટીઝનમાહિતી મેળવવાનો અધિકારતેણે આપેલ રાહતો, પરમીટ કે અધિકૃતિ મેળવનારની વિગતો. | તેણે આપેલ રાહતો, પરમીટ કે અધિકૃતિ મેળવનારની વિગતો | | | પ્રકરણ - ૧૪ | | | શ્રમ અને રોજગાર વિભાગ અને તેના તંત્ર દ્વારા આપેલ રાહતો, પરમીટ કે અધિકૃતિ અંગેની માહિતી નીચે દર્શાવેલ સ્થળોએથી મેળવી શકાશે. | | ૧. | શ્રમ અને રોજગાર વિભાગ, બ્લોક નં. પ, ૬ ઠ્ઠો માળ, સરદાર ભગન, સચિવાલય, ગાંધીનગર. | | ર. | જાહેર તંત્રની વેબસાઇટ - www.labourandemployment.gov.in | | ૩. | નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | | ૪. | શ્રમ આયુકતશ્રી, ઓ-૩, ન્ યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬. | | પ. | નિયામકશ્રી, ઔઘોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ઓ-૯, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬. | | ૬. | મુખ્ય નિરીક્ષકશ્રી, વરાળ બોયલર અને ધૂણિ નિવારણની કચેરી, ઓ-૧ર, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬. | | ૭. | ગ્રામ શ્રમ આયુકતશ્રી, ગ્રામ શ્રમ આયુકતશ્રીની કચેરી, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | | ૮. | વહીવટી અધિકારીશ્રી, મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, ડ્રાઇવ-ઇન રોડ, મેમનગર, અમદાવાદ. | | ૯. | સભ્ય સચિવશ્રી, ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ડો.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર. | | ૧૦. | વેલ્ફેર કમિશ્નરશ્રી, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ-૧. | | ૧૧. | રાજય સલાહકાર, કોન્ટ્રેકટ લેબર બોર્ડ, c/o શ્રમ આયુકતશ્રીની કચેરી, ઓ-૩, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬. | | ૧ર. | અધ્યક્ષશ્રી, અમદાવાદ કાપડ બજાર અને દુકાન શ્રમયોગી બોર્ડ, શ્રમ આયુકતશ્રીની કચેરી, ઓ-૩, ન્યુ મેન્ટલ હોસ્પિટલ કમ્પાઉન્ડ, મેધાણીનગર, અસારવા, અમદાવાદ-૧૬. |
|
| | | |
|
|