Director Industrial Safety and Health
Labour & Employment Department, Government of Gujarat
Advanced search
HomeSitemapFeedbackHelp
Director Industrial Safety and Health

પ્રકરણ – ૯ : નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

.જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઇ કાર્ય પદ્ધતિ અનુસરવામાં આવે છે. ?
(સચિવાલય નિયમસંગ્રહ અને કામકાજના નિયમોના નિયમસંગ્રહ, અન્‍ય નિયમો / વિનિયમો વગેરેનો સંદર્ભ ટાંકી શકાય. )
.અગત્‍યની બાબતો માટે કોઇ ખાસ નિર્ણય લેવા માટેની દસ્‍તાવેજી કાર્યપદ્ધતિઓ / ઠરાવેલી કાર્યપદ્ધતિઓ / નિયત માપદંડો / નિયમો કયા કયા છે ? નિર્ણય લેવા માટે કયા કયા સ્‍તરે વિચાર કરવામાં આવે છે ?
.નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઇ વ્‍યવસ્‍થા છે ?
.નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેના મંત્રીઓ લેવાનાર છે તે અધિકારીઓ કયા છે ?
.નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે ?
.જે અગત્‍યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેની માહિતી અલગ રીતે નીચેના નમૂનામાં આપો.
.

ક્રમ નંબર

.

જેના પર નિર્ણય લેવાનાર છે તે વિષય

.

માર્ગદર્શક સૂચન / દિશાનિર્દેશ જો કોઇ હોય તો

.

અમલની પ્રક્રિયા

.

નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓનો હોદ્દો

.

ઉપર જણાવેલ અધિકારીઓના સંપર્ક અંગેની માહિતી

.

જો નિર્ણયથી સંતોષ ન હોય તો, કયાં અને કેવી રીતે અપીલ કરવી ?

નોંધ :
.આ કચેરી તરફથી શ્રમયોગીઓને લગતા મજુર કાયદાઓનું પાલન કરાવવામાં આવે છે. આથી કાયદામાં જણાવેલ જોગવાઇ પ્રમાણે નિર્ણયો લેવામાં આવે છે.
.કચેરીના વહીવટમાં સરકારી નિયમ અનુસાર નિર્ણયો લેવામાં આવે છે.
Copyright © 2009 Director Industrial Safety and Health. All Rights Reserved.
This page is last updated on : 6/8/2010
Visitors : 187538
Disclaimer