શ્રમ અને રોજગાર વિભાગ
ગુજરાત સરકાર
English
ગુજરાતી
Advanced search
this site
all website
વિભાગ વિષે
વિભાગો / કચેરીઓ
આંકડાકીય માહિતી
યોજનાઓ
ઇ-સીટીઝન
ડાઉનલૉડસ
ઉપયોગી લિંક્સ
સંપર્ક
પરીચય
ધ્યેય અને દ્રષ્ટિ
ઉદ્દેશો
વહિવટી માળખું
સ્માર્ટ લક્ષ્યો
ઔદ્યોગીક સુરક્ષા અને આરોગ્ય નિયામક
શ્રમ આયુક્ત
ગ્રામ શ્રમ આયુક્ત
ગ્રામ શ્રમ કલ્યાણ બૉર્ડ
બોઈલર નિયામક
ગુજરાત શ્રમ કલ્યાણ બૉર્ડ
રોજગાર અને તાલીમ નિયામક
મહાત્મા ગાંધી શ્રમ સંસ્થા
અમદાવાદ કાપડ બજાર અને દુકાનો શ્રમ બૉર્ડ
ગુજરાત અસંગઠીત ગ્રામ કામદાર કલ્યાણ બૉર્ડ
મકાનો અને અન્ય બાંધકામ કામદાર કલ્યાણ બૉર્ડ
ગુજરાત સ્કીલ ડેવેલોપમેન્ટ મીશન
અંદાજપત્ર
વાર્ષિક વિકાસ યોજના
અગિયારમી પંચ વર્ષિય યોજના
બાળ મજુરી નાબુદ કરવા માટેની રાજ્ય કાર્ય યોજના
મીઠાના અગરીયાઓ માટેની કલ્યાણ યોજના
આંતર રાજ્ય અને આંતર રાજ્ય સ્થળાંતરીત ગ્રામીણ કામદારો માટેની કલ્યાણ યોજના
શ્રમિક સુરક્ષા અકસ્માત જુથ વિમા યોજના
ગ્રામીણ કામદારોને ગંભીર અને જીવલેણ રોગોમાં નાણાંકીય સહાય
અગરીયાઓની કલ્યાણકારી યોજના અન્વયે સાઈકલ પુરી પાડવા અંગે
રાજ્ય સરકારની “શ્રમ પુરસ્કાર” યોજના
માહિતી મેળવવાનો અધિકાર
કાયદા અને નિયમો
પરીપત્રો
સરકારી ઠરાવો
નાગરીક અધિકાર પત્ર
ટેન્ડરો
પત્રકો
વારંવાર પુછાતા પ્રશ્નો
ફોટો ગેલેરી
વિડિયો ગેલેરી
વિભાગ વિષે
પરીચય
ધ્યેય અને દ્રષ્ટિ
ઉદ્દેશો
વહિવટી માળખું
સ્માર્ટ લક્ષ્યો
મુખપૃષ્ટ
વિભાગ વિષે
પરીચય
પરીચય
૧.
શ્રમ અને રોજગારની બાબતો પ્રત્યે પુરતું લક્ષ આપી શકાય અને જરૂરી રોજગારી આપવામાં ઝડપી અને હેતુલક્ષી આયોજન કરવાના ઉદ્દેશથી રાજ્ય કક્ષાએ શ્રમ અનએરોજગાર વિભાગની અલગ રચના તારીખ ૧૭ મી જુલાઇ, ૧૯૮૦ થી કરવામાં આવેલ છે.
૨.
આ વિભાગ તરફથી મજૂર કલ્યાણ, રોજગાર, તાલીમ અને માનવશક્તિને લગતી બાબતો અંગેના નીતિ, નિયમો, અને કાર્યક્રમોં ધડવામાં આવે છે. શ્રમિકો માટે કલ્યાણકારી પગલાં અને રોજગાર નિર્માણ અંગેના કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવે છે.
૩.
શ્રમ અને રોજગાર વિભાગના વડા તરીકે અગ્ર સચિવશ્રી છે. તેઓને મદદ કરવા માટે ચાર નાયબ સચિવો અને બે ઉપસચિવોની જગ્યાઓ છે.
૪.
સરકારે ધડેલા નીતિ, નિયમો અને હુકમોનું અમલીકરણ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના ચાર ખાતાના વડાઓ
મજૂર કમિશ્નરશ્રી
પ્રમુખશ્રી, ઔઘોગિક અદાલત
નિયામક શ્રી , રોજગાર અને તાલીમ, અને
ગ્રામ મજૂર કમિશ્નરશ્રી મારફતે કરવામાં આવે છે.
વિભાગની પ્રવૃતિઓના વિકાસમાં મદદ કરવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ નીચેના બોર્ડો રચવામાં આવ્યા છે.
ગુજરાત કામદાર કલ્યાણ બોર્ડ
ગુજરાત ગ્રામ કામદાર કલ્યાણ બોર્ડ
અરક્ષિત શ્રમજીવીઓ માટેનું બોર્ડ
રાજ્ય કોન્ટ્રાક્ટ મજૂર સલાહકાર બોર્ડ
લધુત્તમ વેતન સલાહકાર બોર્ડ
૫.
આ ઉપરાંત સ્ટેટ એપ્રેન્ટીસશીપ કાઉન્સીલ, વેઠિયા, મજૂરોના પુનઃવસવાટ જેવી પ્રવૃતિઓ અંગેની રાજ્ય કક્ષાની સલાહકાર સમિતિ શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ આવેલ છે.
૬.
ખેત મજૂરોના લધુત્તમ વેતનના અમલીકરણ માટે ભારતમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યે ગ્રામ્ય મજૂર કમિશ્નરશ્રીની સ્વતંત્ર કચેરીની રચના કરી છે.
પ્રિન્ટ
પસંદગીની યાદીમાં જોડો
© કૉપિરાઇટ ૨૦૦૯ શ્રમ અને રોજગાર વિભાગ. સર્વાધિકાર સુરક્ષિત.
છેલ્લા સુધારાની તારીખ :
8/9/2010
વપરાશકર્તાઓ :
397464
ડિસક્લેમર